અક્ષય પાત્ર ફાઉન્ડેશનને ખાદ્ય વિતરણ વાન સુપરત કરવી
કંપનીની CSR પહેલના ભાગરૂપે, શ્રી રૂપ નારાયણ સૂનકર, મેનેજિંગ ડિરેક્ટર/NHSRCL એ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને ખાદ્ય વિતરણ વાન સુપરત કરી. આ વાનનો ઉપયોગ અમદાવાદ અને વડોદરાની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પીરસવા માટે કરવામાં આવશે.
Weight order
5

