છબી ગેલેરી
એનએચએસઆરસીએલએ 26 સપ્ટેમ્બર 2025 ના રોજ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ સ્ટેશન વિસ્તારના વિકાસ પરના સેમિનારમાં ભાગ લીધો
એનએચએસઆરસીએલએ 26 સપ્ટેમ્બર 2025 ના રોજ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ સ્ટેશન વિસ્તારના વિકાસ પરના સેમિનારમાં ભાગ લીધો
એનએચએસઆરસીએલએ 26 સપ્ટેમ્બર 2025 ના રોજ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ સ્ટેશન વિસ્તારના વિકાસ પરના સેમિનારમાં ભાગ લીધો
માનનીય રેલ મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવે 20 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘણસોલી ખાતે 4.88 કિલોમીટર લાંબી ટનલના નિર્માણનું અવલોકન કર્યું
એનએચએસઆરસીએલ ને વિશ્વ સંચાર પરિષદ (ડબ્લ્યુસીસી) ના સમર્થન હેઠળ ભારતીય જનસંપર્ક પરિષદ (પીઆરસીઆઈI) તરફથી 'બેસ્ટ યુઝ ઓફ સોશિયલ મીડિયા-ગોલ્ડ' એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ એનએચએસઆરસીએલને 18 સપ્ટેમ્બર 2021 ના રોજ શ્રી ગોવિંદ ગૌડે, માનનીય કલા અને સંસ્કૃતિ મંત્ર
એનએચએસઆરસીએલ ને વિશ્વ સંચાર પરિષદ (ડબ્લ્યુસીસી) ના સમર્થન હેઠળ ભારતીય જનસંપર્ક પરિષદ (પીઆરસીઆઈI) તરફથી 'બેસ્ટ યુઝ ઓફ સોશિયલ મીડિયા-ગોલ્ડ' એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ એનએચએસઆરસીએલને 18 સપ્ટેમ્બર 2021 ના રોજ શ્રી ગોવિંદ ગૌડે, માનનીય કલા અને સંસ્કૃતિ મંત્ર
એનએચએસઆરસીએલ અને મેસર્સ એમ.જી કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ પેકેજ એમએએચએસઆર-પી-1 (બી) અને એમએએચએસઆર-પી-1 (સી) માટે કરાર સમજૂતી પર હસ્તાક્ષર સમારોહ
રેલવે બાબતોના માનનિય પ્રધાન શ્રી અશ્વિની વૈશ્ણવે 09 સપ્ટેમ્બર,2021ના રોજ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR)ના બાંધકામ માટે ફુલ સ્પાન લોંચિંગ ઈક્વિપમેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
ઘરઆંગણાની ડિઝાઈન ધરાવતી અને ઉત્પાદક સ્ટ્રેડલ કેરિયર એમએએચએસઆર પ્રોજેક્ટના બાંધકામની કામગીરીને વેગ આપી રહી છે.
ઘરઆંગણાની ડિઝાઈન ધરાવતી અને ઉત્પાદક ગિરડર ટ્રાન્સપોર્ટર એમએએચએસઆર પ્રોજેક્ટના બાંધકામની કામગીરીને વેગ આપી રહી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ના રોજ આણંદ એચએસઆર સ્ટેશન સાઇટ પર છોડની રોપણી કરતા એનએચએસઆરસીએલના અધિકારી
વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ના રોજ સુરત એચએસઆર કન્સ્ટ્રક્શન સાઇટ પર છોડની રોપણી કરતા એનએચએસઆરસીએલના અધિકારી
વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ના રોજ સાબરમતી હબ કન્સ્ટ્રક્શન સાઈટ પર છોડની રોપણી કરતા એન.એચ.એસ.આર.સી.એલ. ના અધિકારી

