છબી ગેલેરી
એનએચએસઆરસીએલએ 11 સપ્ટેમ્બર 2025ના મહારાષ્ટ્રમાં મુંબઈ–અહમદાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સંબંધિત કામ માટે કરાર કર્યો
એનએચએસઆરસીએલએ 11 સપ્ટેમ્બર 2025ના મહારાષ્ટ્રમાં મુંબઈ–અહમદાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સંબંધિત કામ માટે કરાર કર્યો
'ટ્રૅક અને ટર્નઆઉટ સિસ્ટમ સંબંધિત ભવિષ્યના હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ માટે તકનીકી વિશિષ્ટતાઓ અને વ્યૂહાત્મક રોડમેપ' પર 9 અને 10 સપ્ટેમ્બર 2025ના રોજ બે-દિવસીય ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
'ટ્રૅક અને ટર્નઆઉટ સિસ્ટમ સંબંધિત ભવિષ્યના હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ માટે તકનીકી વિશિષ્ટતાઓ અને વ્યૂહાત્મક રોડમેપ' પર 9 અને 10 સપ્ટેમ્બર 2025ના રોજ બે-દિવસીય ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
'ટ્રૅક અને ટર્નઆઉટ સિસ્ટમ સંબંધિત ભવિષ્યના હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ માટે તકનીકી વિશિષ્ટતાઓ અને વ્યૂહાત્મક રોડમેપ' પર 9 અને 10 સપ્ટેમ્બર 2025ના રોજ બે-દિવસીય ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
130 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પર લોન્ચ કરાયો, ઓગસ્ટ ૨૦૨૪
હસ્તાક્ષર કાર્યક્રમ દરમિયાનનો ગ્રુપ ફોટોગ્રાફ. શ્રી. વી.કે. યાદવ, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને ચેરમેન રેલવે બોર્ડ (સ્ક્રીન પર) જમણેથી ડાબે (ઉપર): શ્રી એ.કે.બિજલવાન (ડિરેક્ટર/ફાઇનાન્સ), શ્રી. એસ.વી. દેસાઇ (પૂર્ણ કાલિન ડિરેક્ટર/L&T), હિઝ એક્સિલેન્સી શ્રી સાતો
શ્રી અચલ ખરે (MD,NHSRCL) 26 નવેમ્બર, 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.
શ્રી રાજેન્દ્ર પ્રસાદ (પ્રોજેક્ટ ડિરેક્ટર, NHSRCL) 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે
હિઝ એક્સિલેન્સી શ્રી સાતોશિ સુઝુકી, ભારતમાં જાપાનના રાજદૂત,એ 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.
શ્રી. વી.કે. યાદવ (CEO અને ચેરમેન, રેલવે બોર્ડ) 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ મારફત સંબોધન કરી રહ્યા છે
એન.એચ.એસ.આર.સી.એલ. 12 ફેબ્રુઆરી 2020 ના રોજ ચોથા સ્થાપના દિન પર પાલઘર જિલ્લાના એક પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકો દ્વારા બનાવાયેલી વારલી પેઈન્ટિંગ દ્વારા ભારતીય રેલ્વે બોર્ડના અધ્યક્ષ શ્રી વી. કે. યાદવને સન્માનિત કરાયા
મેનેજિંગ ડિરેક્ટરના એવોર્ડને 12.02.2020 ના રોજ એનએચએસઆરસીએલના ચોથા સ્થાપના દિવસ પર પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
12.02.2020 ના રોજ એનએચએસઆરસીએલના ચોથા સ્થાપના દિવસમાં એનએચએસઆરસીએલના ન્યૂઝલેટર અને બ્રોશરનું અનાવરણ.
ચિફ ગેસ્ટ શ્રી વી.કે. યદવ, ચેરમેન, રેલ્વે બોર્ડ એન.એચ.એસ.આર.સી.એલ. ના ચોથા સ્થાપના દિન પર તા .૨૨.૦૨.૨૦૨૦ ના રોજ

