છબી ગેલેરી
NHSRCL દ્વારા 24 જુલાઈ 2025 ના રોજ કાર્યકારી વ્યાવસાયિકો માટે નાણાકીય સમજદારી પર કેન્દ્રિત 'માસ્ટર યોર મની' ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરાયું
NHSRCL દ્વારા 24 જુલાઈ 2025 ના રોજ કાર્યકારી વ્યાવસાયિકો માટે નાણાકીય સમજદારી પર કેન્દ્રિત 'માસ્ટર યોર મની' ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરાયું
અમદાવાદ ઓફિસ ખાતે કોમ્પ્રેશન-ઓન્લી લાઇફ સપોર્ટ (COLS) પર CPR તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓને કટોકટીની પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રતિસાદ આપવા માટે મહત્વપૂર્ણ જીવન બચાવ કૌશલ્યોથી સજ્જ કરવામાં આવ્યા હતા
અમદાવાદ ઓફિસ ખાતે કોમ્પ્રેશન-ઓન્લી લાઇફ સપોર્ટ (COLS) પર CPR તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓને કટોકટીની પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રતિસાદ આપવા માટે મહત્વપૂર્ણ જીવન બચાવ કૌશલ્યોથી સજ્જ કરવામાં આવ્યા હતા
અમદાવાદ ઓફિસ ખાતે કોમ્પ્રેશન-ઓન્લી લાઇફ સપોર્ટ (COLS) પર CPR તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓને કટોકટીની પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રતિસાદ આપવા માટે મહત્વપૂર્ણ જીવન બચાવ કૌશલ્યોથી સજ્જ કરવામાં આવ્યા હતા
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) સ્થાપનાનું કામ પ્રગતિમાં છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) સ્થાપનાનું કામ પ્રગતિમાં છે
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર વૃક્ષારોપણ અભિયાન, જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો માટે હરિયાળી શરૂઆતનું પ્રતીક છે
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર વૃક્ષારોપણ અભિયાન, જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો માટે હરિયાળી શરૂઆતનું પ્રતીક છે
હસ્તાક્ષર કાર્યક્રમ દરમિયાનનો ગ્રુપ ફોટોગ્રાફ. શ્રી. વી.કે. યાદવ, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને ચેરમેન રેલવે બોર્ડ (સ્ક્રીન પર) જમણેથી ડાબે (ઉપર): શ્રી એ.કે.બિજલવાન (ડિરેક્ટર/ફાઇનાન્સ), શ્રી. એસ.વી. દેસાઇ (પૂર્ણ કાલિન ડિરેક્ટર/L&T), હિઝ એક્સિલેન્સી શ્રી સાતો
શ્રી અચલ ખરે (MD,NHSRCL) 26 નવેમ્બર, 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.
શ્રી રાજેન્દ્ર પ્રસાદ (પ્રોજેક્ટ ડિરેક્ટર, NHSRCL) 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે
હિઝ એક્સિલેન્સી શ્રી સાતોશિ સુઝુકી, ભારતમાં જાપાનના રાજદૂત,એ 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.
શ્રી. વી.કે. યાદવ (CEO અને ચેરમેન, રેલવે બોર્ડ) 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ મારફત સંબોધન કરી રહ્યા છે

